ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સૌ પ્રથમ કોન્ટ્રોલર અને ઓડિટર જનરલ કોણ હતા ? વી. નરહરિ રાવ એસ. રંગનાથન એ. કે. રોય એ. કે. ચંદ્રા વી. નરહરિ રાવ એસ. રંગનાથન એ. કે. રોય એ. કે. ચંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંઘીય કેબિનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે ? 354 356 359 360 354 356 359 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? 40 55 આવી કોઈ જોગવાઈ નથી 70 40 55 આવી કોઈ જોગવાઈ નથી 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગાલેન્ડ કયા વર્ષે અલગ રાજ્ય બન્યું ? ઈ.સ.1961 ઈ.સ.1964 ઈ.સ.1962 ઈ.સ.1963 ઈ.સ.1961 ઈ.સ.1964 ઈ.સ.1962 ઈ.સ.1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઉભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદ થી કરવામાં આવી છે ? અનુચ્છેદ 310 અનુચ્છેદ 312 અનુચ્છેદ 352 અનુચ્છેદ 307 અનુચ્છેદ 310 અનુચ્છેદ 312 અનુચ્છેદ 352 અનુચ્છેદ 307 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP