ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સૌ પ્રથમ કોન્ટ્રોલર અને ઓડિટર જનરલ કોણ હતા ? વી. નરહરિ રાવ એ. કે. ચંદ્રા એસ. રંગનાથન એ. કે. રોય વી. નરહરિ રાવ એ. કે. ચંદ્રા એસ. રંગનાથન એ. કે. રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? આપેલ તમામ ગૃહ પ્રધાન સ્પીકર અને ચેરમેન પ્રધાનમંત્રી આપેલ તમામ ગૃહ પ્રધાન સ્પીકર અને ચેરમેન પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર VVPT મશીન નું પૂરું નામ જણાવો. Voter Verifiable Paper's Audit Trail Voter Verifiable Paper Audit Trail Voter Verification Paper Audit Trail Voter's Verification Paper Audit Trail Voter Verifiable Paper's Audit Trail Voter Verifiable Paper Audit Trail Voter Verification Paper Audit Trail Voter's Verification Paper Audit Trail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ? જવાહરલાલ નેહરૂ જગજીવનરામ બી. આર. આંબેડકર સરદાર પટેલ જવાહરલાલ નેહરૂ જગજીવનરામ બી. આર. આંબેડકર સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? નાથપાઈ જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર એલ.એમ. સિંઘવી જસ્ટિસ હરિલાલ જે. કાનિયા નાથપાઈ જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર એલ.એમ. સિંઘવી જસ્ટિસ હરિલાલ જે. કાનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP