ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? જાહેર હિસાબ એકત્રિત ફંડ આકસ્મિક ફંડ લોકલ ફંડ જાહેર હિસાબ એકત્રિત ફંડ આકસ્મિક ફંડ લોકલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે ? માન. નાણામંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. રાજ્યપાલશ્રી માન. નાણામંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. રાજ્યપાલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-51(અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? એટર્ની જનરલ સ્પીકર સોલીસીટર જનરલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એટર્ની જનરલ સ્પીકર સોલીસીટર જનરલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું છે ? અંદાજપત્ર સરભર રહે છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે. અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે. અંદાજપત્ર સરભર રહે છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે. અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ? સંસદમાં કાયદો સુધારીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા બંધારણમાં જરૂરી સુધારો કરીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી સંસદમાં કાયદો સુધારીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા બંધારણમાં જરૂરી સુધારો કરીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP