સામાન્ય વિજ્ઞાન (General Science)
ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ કયો છે ?

દ્વિદલ વાલ્વ
ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને
ત્રિદલ વાલ્વ
અર્ધચંદ્રાકાર વાલ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર વિનિમય કચેરી સ્થાપનાનો મૂળ હેતુ શું હતો ?

બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP