બાયોલોજી (Biology) સજીવ પુખ્ત વયે પોતાના જેવો બીજા સજીવ ઉત્પન્ન કરે તે ઘટનાને શું કહે છે ? પ્રજનન વિભેદન અનુકૂલન પુનઃસર્જન પ્રજનન વિભેદન અનુકૂલન પુનઃસર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્તરકવચી પ્રાણીના શ્વસન રંજકદ્રવ્યના બંધારણમાં રહેલું ખનીજ તત્ત્વ કયું છે ? Fe Cu Mo Zn Fe Cu Mo Zn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લુપ્ત માનવજાતિ.... સેપિયન્સ અમેરિકાના કોલમ્બીડી ઇરેકટસ સેપિયન્સ અમેરિકાના કોલમ્બીડી ઇરેકટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશી સંવર્ધન વખતે કેલસની જાળવણી માટેનું માધ્યમ ___ આગારોઝ જેલ IBA 2-4-D અગર અગર જેલ આગારોઝ જેલ IBA 2-4-D અગર અગર જેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવની જૈવરાસાયણિક પ્રક્રિયા કોની હાજરીમાં થાય છે ? ખનીજ તત્ત્વો કાર્બનિક અણુ અકાર્બનિક અણુ જૈવિક અણુ ખનીજ તત્ત્વો કાર્બનિક અણુ અકાર્બનિક અણુ જૈવિક અણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP