બાયોલોજી (Biology) પ્રજનન ન કરી શકતા સજીવો ને શું કહે છે ? આંતરજાતીય પ્રાજનનિક પુખ્ત વંધ્ય આંતરજાતીય પ્રાજનનિક પુખ્ત વંધ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ અને પ્રાણી-વર્ગીકરણ માટે કઇ સંસ્થાના નિયમો પાળવા પડે છે ? WCU અને WWF CZN અને IABG IBCN અને IZCN ICBN અને ICZN WCU અને WWF CZN અને IABG IBCN અને IZCN ICBN અને ICZN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી શેમાં વર્ગીકરણનો ઉલ્લેખ થયો છે ? આયુર્વેદ મનુરચિત ગ્રંથ સુશ્રુતસંહિતા યજુર્વેદ આયુર્વેદ મનુરચિત ગ્રંથ સુશ્રુતસંહિતા યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફૂગમાં બીજાણુ કયા પ્રકારના હોય છે ? ચલબીજાણુ અને અંચલબીજાણુ પલિધબીજાણુ અંચલબીજાણુ ચલબીજાણુ ચલબીજાણુ અને અંચલબીજાણુ પલિધબીજાણુ અંચલબીજાણુ ચલબીજાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કઈ જોડ ત્રણ નબળા હાઈડ્રોજન બંધથી જોડાય છે. A, T A, U T, G C, G A, T A, U T, G C, G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચક માટે અસત્ય વિધાન કયું ? કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે. શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે. ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે. કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે. શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે. ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP