બાયોલોજી (Biology) પ્રજનન ન કરી શકતા સજીવો ને શું કહે છે ? પુખ્ત પ્રાજનનિક વંધ્ય આંતરજાતીય પુખ્ત પ્રાજનનિક વંધ્ય આંતરજાતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ? ચાર બાળકોષો સર્જાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. પુન:સંયોજન થાય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. ચાર બાળકોષો સર્જાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. પુન:સંયોજન થાય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ દરમિયાન વ્યતીકરણ થાય છે અને જનીનોની અદલાબદલી થાય છે.)
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનમાં નવી જાતિના નિર્માણ માટેની સાચી પદ્ધતિઓ કઈ છે ? એક પણ નહીં કલમ કરવી, પેશીસંવર્ધન આપેલ તમામ ક્લોનીંગ, સંકરણ એક પણ નહીં કલમ કરવી, પેશીસંવર્ધન આપેલ તમામ ક્લોનીંગ, સંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આવૃત્તબીજધારી વનસ્પતિમાં મધ્યપટલની બંને તરફ શું સર્જાય છે ? કોષદીવાલ કોષરસપટલ રસધાનીપટલ લિપિડસ્તર કોષદીવાલ કોષરસપટલ રસધાનીપટલ લિપિડસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિમાં પાણીની હાજરીમાં જ ફલન થાય છે ? આપેલ તમામ રિક્સિયા ફયુનારીયા એન્થોસિરોસ આપેલ તમામ રિક્સિયા ફયુનારીયા એન્થોસિરોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) TMV ની શોધ કોણે કરી ? ઈવાનોવ્સકી પાશ્વર લિનિયસ ડાયનર ઈવાનોવ્સકી પાશ્વર લિનિયસ ડાયનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP