ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ? લોર્ડ મેકોલ લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ જોટકાફે લોર્ડ મેકોલ લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ જોટકાફે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. વિધાનસભા લોકસભા રાજ્યસભા આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા લોકસભા રાજ્યસભા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. સંસદ રાષ્ટ્રપતિ નાણામંત્રી નાણા સચિવ સંસદ રાષ્ટ્રપતિ નાણામંત્રી નાણા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. કે. એમ. મુનશી જગજીવન રામ કાકાસાહેબ કાલેલકર ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. કે. એમ. મુનશી જગજીવન રામ કાકાસાહેબ કાલેલકર ડૉ. બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌ પ્રથમ કોણે કરી હતી ? એન. ગોપાલસ્વામી આયંગર બી.આર. આંબેડકર સરદાર પટેલ એ.ડી. ગોરવાલા એન. ગોપાલસ્વામી આયંગર બી.આર. આંબેડકર સરદાર પટેલ એ.ડી. ગોરવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP