ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? મુખ્ય પ્રધાનને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને સ્પીકરને મુખ્ય પ્રધાનને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને સ્પીકરને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ વય કેટલી છે ? હોતી નથી 62 65 58 હોતી નથી 62 65 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે ? 58 વર્ષ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી 65 વર્ષ 62 વર્ષ 58 વર્ષ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી 65 વર્ષ 62 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નકકી કરવાની સત્તા કોની છે ? રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલય વડાપ્રધાન ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલય વડાપ્રધાન ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ? રાષ્ટ્રપતિના હુકમથી સર્વોચ્ચ અદાલતના હુકમથી મહાભિયોગ દ્વારા વહીવટી હુકમ દ્વારા રાષ્ટ્રપતિના હુકમથી સર્વોચ્ચ અદાલતના હુકમથી મહાભિયોગ દ્વારા વહીવટી હુકમ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે ? છ માસ એક માસ ત્રણ માસ છ અઠવાડિયા છ માસ એક માસ ત્રણ માસ છ અઠવાડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP