ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

સ્પીકરને
વડાપ્રધાનને
રાષ્ટ્રપતિને
મુખ્ય પ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ?

માનવ અધિકાર
નાગરિક અધિકાર
પ્રકૃતિક અધિકાર
નૈતિક અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકનાયક જયપ્રકાશ નારાયણે 'ગ્રામ પંચાયત'ને 'મંત્રીમંડળ' અને 'ગ્રામ સભાને' ___ સાથે સરખાવ્યા છે.

ધારાસભ્યો
ધારાસભા
પંચાયત
પંચાયતી રાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર

ધર્મ અને ભાષા છે
ધર્મ અને જાતિ છે
સંસ્કૃતિ અને ભાષા છે
ધર્મ અને સંસ્કૃતિ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP