ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ -312
અનુચ્છેદ -311
અનુચ્છેદ -310
અનુચ્છેદ -309

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો...

એક શ્રેષ્ઠ ભાગ છે.
એક અતૂટ ભાગ છે.
એક વિભક્ત ભાગ છે.
એક સંદિગ્ધ ભાગ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP