ભારતનું બંધારણ (Constitution Of India)
લોક અદાલત એ શું દર્શાવે છે ?

પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય
ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે
ન્યાયાલયની બહાર પતાવટ
સંક્ષિપ્ત વિચારણા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહીં ?

અનુચ્છેદ -26
અનુચ્છેદ -28
અનુચ્છેદ -24
અનુચ્છેદ -30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે ?

સામાન્ય વહીવટ વિભાગ
રાજ્યપાલ
મુખ્યમંત્રી
વિધાનસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ?

530 કરતાં વધુ નહીં
515 કરતાં વધુ નહીં
520 કરતાં વધુ નહીં
510 કરતાં વધુ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ?

રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ
1
3
2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP