ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ?

આપેલ તમામ
નામદાર રાજ્યપાલશ્રી
નામદાર રાષ્ટ્રપતિશ્રી
રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 320(ખ)
આર્ટિકલ – 320(ક)
આર્ટિકલ – 320(દ)
આર્ટિકલ – 320(ડ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્યક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની ફાળવણી બંધારણની અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસાર થશે.

ત્રીજી
ચોથી
બીજી
સાતમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP