ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ?

ભારત સરકાર અધિનિયમ, 1935
1861 નો અધિનિયમ
1909 નો અધિનિયમ
ભારત સરકાર અધિનિયમ 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ?

શિડ્યુલ 3 અને 4
શિડ્યુલ 1 અને 2
શિડ્યુલ 2 અને 3
શિડ્યુલ 5 અને 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP