ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ?

જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
ક.મા. મુનશી
બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ?

આપેલ તમામ
રાજ્ય સરકાર
હાઈકોર્ટ
સુપ્રિમ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ?

3 જાન્યુઆરી, 1977
13 જાન્યુઆરી, 1977
1 જાન્યુઆરી, 1977
23 જાન્યુઆરી, 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP