ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતના સૌ પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિનું નામ જણાવો.

સુંદરલાલ દેસાઈ
કાંતિલાલ દેસાઈ
જયશંકર શેલત
પ્રફુલચંદ્ર ભગવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 336 – બ
આર્ટિકલ - 337 - અ
આર્ટિકલ – 333 – ડ
આર્ટિકલ – 338 - ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતની પ્રથમ સરકારને શપથ કોણે લેવડાવ્યા હતા ?

ઇન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
મોરારજી દેસાઈ
મહેંદી નવાઝ જંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 22
આર્ટિકલ – 17
આર્ટિકલ – 15
આર્ટિકલ – 19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP