ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના સૌ પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિનું નામ જણાવો. જયશંકર શેલત પ્રફુલચંદ્ર ભગવતી સુંદરલાલ દેસાઈ કાંતિલાલ દેસાઈ જયશંકર શેલત પ્રફુલચંદ્ર ભગવતી સુંદરલાલ દેસાઈ કાંતિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ? રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.બી.આર. આંબેડકર જવારલાલ નેહરુ મૌલાના આઝાદ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.બી.આર. આંબેડકર જવારલાલ નેહરુ મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 51 - ક 44 42 25 51 - ક 44 42 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો કેન્દ્રશાસિત પ્રદેશ નથી ? ગોવા લક્ષદ્વીપ અંદામાન અને નિકોબાર દિવ, દમણ, દાદરા અને નગર હવેલી ગોવા લક્ષદ્વીપ અંદામાન અને નિકોબાર દિવ, દમણ, દાદરા અને નગર હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP