ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતના સૌ પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિનું નામ જણાવો.

જયશંકર શેલત
સુંદરલાલ દેસાઈ
કાંતિલાલ દેસાઈ
પ્રફુલચંદ્ર ભગવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 333 (ક)
આર્ટિકલ – 332 (1)
આર્ટિકલ – 330 (બ)
આર્ટિકલ – 331

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઇ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો.

સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે
આર્ટિકલ – 265
આર્ટિકલ - 270
આર્ટિકલ - 247

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ?

એમ. હિદાયતુલ્લાહ
બી. ડી. જત્તી
ફકરૂદ્દીન અલી અહેમદ
વી.વી.ગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP