ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચુંટે છે ? નાગરિકો લોકસભા અને રાજ્યસભાના સભ્યો રાષ્ટ્રપતિ સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો નાગરિકો લોકસભા અને રાજ્યસભાના સભ્યો રાષ્ટ્રપતિ સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 368 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો ? મિલકત ધરાવવાનો અધિકાર આમુખ ચૂંટણી અંગે સુધારાઓ મૂળભૂત હક્કો મિલકત ધરાવવાનો અધિકાર આમુખ ચૂંટણી અંગે સુધારાઓ મૂળભૂત હક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? ટી.એન. સત્યપંથી એસ. ચેન્નારેડ્ડી આર.કે. સુબ્રમણ્યમ ગોપાલાસ્વામી આયંગર ટી.એન. સત્યપંથી એસ. ચેન્નારેડ્ડી આર.કે. સુબ્રમણ્યમ ગોપાલાસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ? આપેલ તમામ તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. આપેલ તમામ તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP