ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ કોઈ અન્ય સંસ્થાનું વેતનવાળું પદ નહીં સ્વીકારે એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 156(1) 157(7) 158(2) 158(5) 156(1) 157(7) 158(2) 158(5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ? મંત્રીમંડળ લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન વડાપ્રધાન અને મંત્રીમંડળ મંત્રીમંડળ લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન વડાપ્રધાન અને મંત્રીમંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? આવી કોઈ જોગવાઈ નથી 70 40 55 આવી કોઈ જોગવાઈ નથી 70 40 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં એડવોકેટ જનરલના વિશેષ અધિકારો દર્શાવવામાં આવ્યા છે ? અનુચ્છેદ 88 અનુચ્છેદ 177 અનુચ્છેદ 166 અનુચ્છેદ 188 અનુચ્છેદ 88 અનુચ્છેદ 177 અનુચ્છેદ 166 અનુચ્છેદ 188 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? કેન્દ્રિય કેબીનેટ લોકસભાના સ્પીકર વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ કેન્દ્રિય કેબીનેટ લોકસભાના સ્પીકર વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -19 થી 22 અનુચ્છેદ -23 થી 24 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -19 થી 22 અનુચ્છેદ -23 થી 24 અનુચ્છેદ -25 થી 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP