ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના આમુખમાં કયો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો ?

42મો સુધારો તા.1-1-1977
42મો સુધારો તા. 3-1- 1977
42મો સુધારો તા.1-4-1977
42મો સુધારો તા.1-7-1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ?

છ મહિના
ચાર મહિના
આઠ મહિના
સમય નિશ્ચિત નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર

રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે
રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે
લોકસભાને રજૂ કરવામાં આવે છે
રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP