ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના ગવર્નરે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે ?

પ્રધાનમંત્રી
રાજ્યની વિધાનસભા
મુખ્યમંત્રી
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર

સંસ્કૃતિ અને ભાષા છે
ધર્મ અને જાતિ છે
ધર્મ અને ભાષા છે
ધર્મ અને સંસ્કૃતિ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સપ્ટેમ્બર 16 માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો ?

ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST)
આપેલ પૈકી એક પણ નહીં
નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન
ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP