ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના ગવર્નરે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે ?

સંસદ
મુખ્યમંત્રી
રાજ્યની વિધાનસભા
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે ?

સ્પીકર
સંસદીય બાબતોના મંત્રીશ્રી
ગૃહની કામકાજ સમિતિ
પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયુક્તની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે ?

વડાપ્રધાન દ્વારા
કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા
કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા
રાષ્ટ્રપતિ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

સરખા મત થાય ત્યારે
મંત્રીમંડળના હિતમાં
મુખ્યમંત્રી કહે તો
વિપક્ષના નેતા વિનંતી કરે તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ?

કુંદનલાલ ધોળકીયા
મનુભાઈ પાલખીવાલા
શશીકાંત લાખાણી
નટવરલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP