ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના ગવર્નરે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે ?

સંસદ
રાજ્યની વિધાનસભા
પ્રધાનમંત્રી
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ?

આઠ મહિના
સમય નિશ્ચિત નથી
છ મહિના
ચાર મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP