ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના ગવર્નરે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે ? સંસદ રાજ્યની વિધાનસભા મુખ્યમંત્રી પ્રધાનમંત્રી સંસદ રાજ્યની વિધાનસભા મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(4) અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ? કેન્દ્રિય તકેદારી આયોગ એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં સંસદની જાહેર હિસાબ સમિતિ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ કેન્દ્રિય તકેદારી આયોગ એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં સંસદની જાહેર હિસાબ સમિતિ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓને લગતી છે ? નવમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ દશમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ નવમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ દશમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP