બાયોલોજી (Biology)
સજીવોમાં ચયાપચય થતા ઉર્જાનું શું થતું હોય છે ?

વિભેદન થાય
વિઘટન થાય
દ્વિગુણન થાય
રૂપાંતરણ થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
થીઓફેસ્ટસ અને લિનિયસે વનસ્પતિઓને શેના આધારે વર્ગીકૃત કરી ?

જાતિલક્ષણો
વસવાટ
મહત્તા
વસવાટ અને જાતિલક્ષણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?

બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે.
અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે.
સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનોમાં રહેલી વિપુલ જીવંત વનસ્પતિઓનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે ?

દેહધર્મવિદ્યા અને પરિસ્થિતિવિદ્યા
વનસ્પતિ રસાયણ, કોષવિદ્યા
આપેલ તમામ
અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP