ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ? ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગાન 'જન ગણ મન' વગાડવાનો આદર્શ સમય કયો છે ? 1 મિનિટ 5 સેકન્ડ 52 સેકન્ડ 1 મિનિટ 45 સેકન્ડ 1 મિનિટ 5 સેકન્ડ 52 સેકન્ડ 1 મિનિટ 45 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ? મુખ્ય પ્રધાન મુખ્ય સચિવ રાજ્યપાલ પ્રભારી મંત્રી મુખ્ય પ્રધાન મુખ્ય સચિવ રાજ્યપાલ પ્રભારી મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ? દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણા સચિવ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાંમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણા સચિવ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાંમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ? આઈવર જેનીંગસ્ ડૉ. બી. આર. આંબેડકર હેરોલ્ડ લાસ્કી એ.વી. ડાઈસી આઈવર જેનીંગસ્ ડૉ. બી. આર. આંબેડકર હેરોલ્ડ લાસ્કી એ.વી. ડાઈસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP