ભારતનું બંધારણ (Constitution Of India)
આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

નાણાપંચની ભલામણ દ્વારા
ભારત સરકારના ઠરાવ દ્વારા
સોલીસીટર જનરલની સલાહ અનુસાર
રાષ્ટ્રપતિના આદેશ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ?

ભારત સરકાર અધિનિયમ 1919
ભારત સરકાર અધિનિયમ, 1935
1909 નો અધિનિયમ
1861 નો અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP