ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 338 - ક આર્ટિકલ – 333 – ડ આર્ટિકલ - 337 - અ આર્ટિકલ – 336 – બ આર્ટિકલ – 338 - ક આર્ટિકલ – 333 – ડ આર્ટિકલ - 337 - અ આર્ટિકલ – 336 – બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં ___ સામેલ હોય છે ? લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ લોકસભા, રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યાલય લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ લોકસભા, રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના પ્રથમ સત્રની શરૂઆત ક્યારે થઈ હતી ? 13 નવેમ્બર, 1946 9 નવેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 9 નવેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં નાણાંકીય ખરડો મુકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? કેન્દ્રીય નાણાં પંચ વડાપ્રધાન નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાં પંચ વડાપ્રધાન નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP