ભારતનું બંધારણ (Constitution Of India)
કયા સ્તરની સમાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ?

રાજ્ય સરકાર
તાલુકા પંચાયત
જિલ્લા પંચાયત
ગ્રામ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

જયપ્રકાશ નારાયણ
વિનોબા ભાવે
દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ - 311
અનુચ્છેદ - 310
અનુચ્છેદ - 309
અનુચ્છેદ - 312

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP