ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના આમુખમાં કયો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો ?

42મો સુધારો તા. 3-1- 1977
42મો સુધારો તા.1-7-1977
42મો સુધારો તા.1-1-1977
42મો સુધારો તા.1-4-1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?

સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
કેન્દ્ર સરકારના અગ્રસચિવ
પછાતવર્ગના સંસદ સભ્ય
જાણીતા સમાજવિજ્ઞાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે ?

લોકસભા સ્પીકર
રાજ્યસભા અધ્યક્ષ
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP