ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ?

માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે.
માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે.
અદાલતનો આશરો લઈ શકાય છે.
અદાલનનો આશરો લઇ શકાય નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

મુખ્યમંત્રી કહે તો
વિપક્ષના નેતા વિનંતી કરે તો
મંત્રીમંડળના હિતમાં
સરખા મત થાય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ?

દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ
30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક
રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા
ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે ?

કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર
સ્વાતંત્ર્યનો અધિકાર
જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ
ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform civil code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ?

અનુચ્છેદ – 14
અનુચ્છેદ – 45
અનુચ્છેદ – 16
અનુચ્છેદ – 44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP