ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ? અદાલતનો આશરો લઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. અદાલતનો આશરો લઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? 309 266 (1) 267 (2) 266 (2) 309 266 (1) 267 (2) 266 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં સૌ પ્રથમ વિરોધપક્ષના નેતા તરીકેની જવાબદારી કોણે નિભાવી હતી ? નગીનદાસ ગાંધી જયદીપસિંહ ગોહીલ કાંતિલાલ ધીયા ભાઈલાલભાઈ પટેલ નગીનદાસ ગાંધી જયદીપસિંહ ગોહીલ કાંતિલાલ ધીયા ભાઈલાલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ? એક પણ નહીં વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણામંત્રીને એક પણ નહીં વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણામંત્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોઈ પણ રાજ્યમાં અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ સાધવા તે રાજ્યોમાં સહાય માટે ખાસ અનુદાન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કવા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 164 આર્ટિકલ – 275 આર્ટિકલ – 243 આર્ટિકલ – 338 આર્ટિકલ – 164 આર્ટિકલ – 275 આર્ટિકલ – 243 આર્ટિકલ – 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ? હોબ હાઉસ લોર્ડ ફ્રાંસ એમ્બરલીન લોર્ડ મિન્ટો હોબ હાઉસ લોર્ડ ફ્રાંસ એમ્બરલીન લોર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP