ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ? અદાલતનો આશરો લઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ(આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ? અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1752 1761 1681 1687 1752 1761 1681 1687 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? પછાતવર્ગના સંસદ સભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ જાણીતા સમાજવિજ્ઞાની સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ પછાતવર્ગના સંસદ સભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ જાણીતા સમાજવિજ્ઞાની સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ? કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત ફક્ત વડી અદાલત ફક્ત સર્વોચ્ચ અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત ફક્ત વડી અદાલત ફક્ત સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP