ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ?

અદાલતનો આશરો લઈ શકાય છે.
અદાલનનો આશરો લઇ શકાય નહીં.
માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે.
માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિશ્રીઓને કેટલી સંખ્યામાં નીમવા તેની સત્તા કોની પાસે છે ?

માનનીય રાજ્યપાલશ્રી
માનનીય વડાપ્રધાનશ્રી
સંસદ
માનનીય રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP