ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કયારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ? લોકસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાતમાં ___ વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ. 30 35 28 25 30 35 28 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. રાજ્યસભા વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં લોકસભા રાજ્યસભા વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ? મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ? દાદાભાઈ નવરોજી રમેશચંદ્ર દત બિપીનચંદ્ર પાલ એન. એન. ઘોષ દાદાભાઈ નવરોજી રમેશચંદ્ર દત બિપીનચંદ્ર પાલ એન. એન. ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP