ભારતનું બંધારણ (Constitution Of India)
“બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ?

કોઠારી પંચ
જસ્ટીસ ભગવતી પંચ
નાણાંવટી પંચ
ચાગલા પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ અન્વયે સામાજિક અને શૈક્ષણિક દષ્ટિએ પછાત વર્ગોના નાગરિકોના કોઈ વર્ગોના ઉત્કર્ષ માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને આ કલમના કોઇ મજકૂરથી બાધ આવશે નહીં. આ પ્રકારની જોગવાઇ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-16 (4)
આર્ટિકલ-15 (1)
આર્ટિકલ-16 (3)
આર્ટિકલ-15 (4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઉભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદ થી કરવામાં આવી છે ?

અનુચ્છેદ 352
અનુચ્છેદ 312
અનુચ્છેદ 310
અનુચ્છેદ 307

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ?

જમ્મુ કાશ્મીરનો વિસ્તાર
હિમાલયના પહાડી વિસ્તાર
આદિવાસી વિસ્તારો
જંગલ વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનિક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે ?

89મા
85મા
87મા
88મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP