ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ – 47
આર્ટિકલ – 52
આર્ટિકલ – 43
આર્ટિકલ – 57

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ?

વહીવટી હુકમ દ્વારા
સર્વોચ્ચ અદાલતના હુકમથી
રાષ્ટ્રપતિના હુકમથી
મહાભિયોગ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ?

લાલબહાદુર શાસ્ત્રી
ક.મા. મુનશી
જવાહરલાલ નેહરુ
બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP