ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનની પુનઃ સ્થાપના કરવાની સતા કોને છે ? જિલ્લા અદાલતને વડી અદાલતને બધી જ અદાલતને સર્વોચ્ચ અદાલતને જિલ્લા અદાલતને વડી અદાલતને બધી જ અદાલતને સર્વોચ્ચ અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 28 આર્ટિકલ – 24 આર્ટિકલ – 23 આર્ટિકલ – 31 આર્ટિકલ – 28 આર્ટિકલ – 24 આર્ટિકલ – 23 આર્ટિકલ – 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત જાહેર સેવા આયોગમાં કાર્યો અંગેની બંધારણીય જોગવાઈઓ સમજવા માટે કયા અનુચ્છેદ વાંચવો પડે ? અનુચ્છેદ–315 અનુચ્છેદ–316 અનુચ્છેદ–319 અનુચ્છેદ–320 અનુચ્છેદ–315 અનુચ્છેદ–316 અનુચ્છેદ–319 અનુચ્છેદ–320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 15 ઓગસ્ટ 1948 2 ઓક્ટોબર 1950 26 જાન્યુઆરી 1950 10 નવેમ્બર 1950 15 ઓગસ્ટ 1948 2 ઓક્ટોબર 1950 26 જાન્યુઆરી 1950 10 નવેમ્બર 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે ? 45 મા 43 મા 44 મા 42 મા 45 મા 43 મા 44 મા 42 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ? દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP