ભારતનું બંધારણ (Constitution Of India)
કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 23
આર્ટિકલ – 29
આર્ટિકલ – 27
આર્ટિકલ – 24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા.

સી. રાજગોપાલાચારી
કનૈયાલાલ મુન્શી
ડો. રાજેન્દ્ર પ્રસાદ
સરોજીની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?

અનુચ્છેદ - 48-ક
અનુચ્છેદ - 48
અનુચ્છેદ - 46
અનુચ્છેદ - 45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા...

આપેલ પૈકી એક પણ નહીં
નાણાંકીય સતા છે.
સામાન્ય સતા છે.
ધારાકીય સતા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
ડૉ.ભીમરાવ આંબેડકર
સી. રાજગોપાલાચારી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચુંટે છે ?

નાગરિકો
સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો
લોકસભા અને રાજ્યસભાના સભ્યો
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP