ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટી સુધારા પંચની નિમણૂક કયારે કરવામાં આવી ? 1975 1980 1966 1972 1975 1980 1966 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે ? માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ? સંસદની સંયુકત બેઠકમાં કોઈપણ સદનમાં રાજ્યસભામાં લોકસભામાં સંસદની સંયુકત બેઠકમાં કોઈપણ સદનમાં રાજ્યસભામાં લોકસભામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે ? અનુચ્છેદ -44 અનુચ્છેદ -45 અનુચ્છેદ -14 અનુચ્છેદ -16 અનુચ્છેદ -44 અનુચ્છેદ -45 અનુચ્છેદ -14 અનુચ્છેદ -16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતના બંધારણ નો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણા વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે? 107(1) 109(1) 109(2) 109(3) 107(1) 109(1) 109(2) 109(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP