ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ?

રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે.
રાષ્ટ્રપતિ નિર્ણય લે છે.
સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે.
કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ - 356
અનુચ્છેદ - 300
અનુચ્છેદ - 370
અનુચ્છેદ - 200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ – 44
આર્ટિકલ – 47
આર્ટિકલ – 49
આર્ટિકલ – 46

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ...

સરકારી પદ ધરાવે છે
સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે
બંધારણીય પદ ધરાવે છે.
ન્યાયિક પદ ધરાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરદાર વલ્લભભાઈ પટેલ
સરોજીની નાયડુ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP