ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટી સુધારા પંચની નિમણૂક કયારે કરવામાં આવી ? 1972 1975 1980 1966 1972 1975 1980 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 111 અનુચ્છેદ 211 અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 અનુચ્છેદ 211 અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી સંવિધાનના કયા આર્ટીકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ છે ? 47 45 48 46 47 45 48 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ પર "ઈમ્પીચમેન્ટ" મહાભિયોગની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતમાં બંધારણનાં કયા નિયમમાં જણાવવામાં આવેલી છે ? 59 60 61 62 59 60 61 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના સૌપ્રથમ નાયબ અધ્યક્ષનું નામ જણાવો. એમ. એ. આયંગર હુકમસિંહ ભટીન્ડા પી. જી. માવલંકર એસ. વી. ક્રિશ્નમૂર્તિ એમ. એ. આયંગર હુકમસિંહ ભટીન્ડા પી. જી. માવલંકર એસ. વી. ક્રિશ્નમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP