ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આરંભની તરત પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ભારતના રાજ્યક્ષેત્રમાં સામાન્ય રીતે રહેતી હોય તેવી દરેક વ્યકિત ભારતની નાગરિક ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 5
આર્ટિકલ - 2
આર્ટિકલ - 7
આર્ટિકલ - 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યકિતને લાગુ પડશે નહીં ?

18 વર્ષ
16 વર્ષ
17 વર્ષ
14 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના જોડકાં જોડો.
અ.
a. સમાનતાનો અધિકાર
b. નિઃશુલ્ક કાનુની સહાય
c. મૌલિક કર્તવ્ય
d. અશકત વર્ગોનું કલ્યાણ
બ.
1. આર્ટીકલ 51(A)
2. આર્ટીકલ 46
3. આર્ટીકલ 14
4. આર્ટીકલ 39 (A)

1, 4, 2, 3
3, 4, 1, 2
3, 4, 2, 1
4, 1, 3, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP