સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

ગુણચંદ્રસૂરિ
આમાંથી કોઈ નહીં
રામચંદ્રસૂરિ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?

મામલતદારશ્રીને
ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને
તાલુકા વિકાસ અધિકારીશ્રીને
કલેકટરશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટ મુજબ આરોપી પાસેથી મળેલી અમુક હકીકત કોર્ટમાં સાબિત કરી શકાય જેનો નીચેનામાંથી કઇ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

57
37
27
47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો
કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો
ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો
ડોલોમાઈડ - તળાજા તાલુકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP