સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

ગુણચંદ્રસૂરિ
આપેલ બંને
રામચંદ્રસૂરિ
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?

મામલતદારશ્રીને
કલેકટરશ્રીને
તાલુકા વિકાસ અધિકારીશ્રીને
ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
IEC નું પૂરું નામ...

ઈન્ટરમિટન્ટ એજ્યુકેશન કમિશન
ઈન્ફર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન
ઇન્ફોર્મેશન એજ્યુકેશન કાઉન્સેલિંગ
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્થળે આવેલ છે ?

અલમોડા
શિમલા
ત્રિવેન્દ્રમ્
દહેરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP