સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

ગુણચંદ્રસૂરિ
રામચંદ્રસૂરિ
આમાંથી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જીગુરાત (ZIGURAT) કઇ સંસ્કૃતિની અજાયબી છે ?

બેબીલોન સંસ્કુતિ
સિંધુ સંસ્કૃતિ
ગ્રીક સંસ્કૃતિ
મિસર સંસ્કૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ?

જમ્મુ-કાશ્મિર
મહારાષ્ટ્ર
ગુજરાત
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ?

વાત અને કફ દૂર કરે
ચામડી-દાંત-પેઢાના રોગો માટે
હૃદય રોગની સારવાર
શરદી-ઉધરસ-તાવ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP