ભારતનું બંધારણ (Constitution Of India) અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 28 આર્ટિકલ – 23 આર્ટિકલ – 24 આર્ટિકલ – 31 આર્ટિકલ – 28 આર્ટિકલ – 23 આર્ટિકલ – 24 આર્ટિકલ – 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ? રાજ્યસભાના ચૂંટાયેલા નેતા ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સિનિયર સભ્ય રાષ્ટ્રપતિ રાજ્યસભાના ચૂંટાયેલા નેતા ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સિનિયર સભ્ય રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના હિસાબો કાણ તૈયાર કરે છે ? એકાઉન્ટન્ટ જનરલ તિજોરી અધિકારી હિસાબ અને તિજોરી નિયામક નાણાં વિભાગ એકાઉન્ટન્ટ જનરલ તિજોરી અધિકારી હિસાબ અને તિજોરી નિયામક નાણાં વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિશ્રીઓને કેટલી સંખ્યામાં નીમવા તેની સત્તા કોની પાસે છે ? માનનીય રાજ્યપાલશ્રી માનનીય રાષ્ટ્રપતિશ્રી માનનીય વડાપ્રધાનશ્રી સંસદ માનનીય રાજ્યપાલશ્રી માનનીય રાષ્ટ્રપતિશ્રી માનનીય વડાપ્રધાનશ્રી સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP