ભારતનું બંધારણ (Constitution Of India)
અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 24
આર્ટિકલ – 28
આર્ટિકલ – 31
આર્ટિકલ – 23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ :

5 વર્ષનો હોય છે.
જેમ લોકસભામાં છે એમ
6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય
6 વર્ષનો હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ?

મોરારજીભાઈ દેસાઈ
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડો. બાબાસાહેબ આંબેડકર
સોમનાથ ચેટર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ?

અર્પિત અને અર્જિત બંને દરજ્જો
અર્પિત દરજ્જો
અર્જિત દરજ્જો
ધાર્મિક દરજ્જો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP