ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ?

હોબ હાઉસ
લોર્ડ મિન્ટો
એમ્બરલીન
લોર્ડ ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયુ આજ્ઞાપત્ર ફરમાવી શકે છે ?

હેબિયસ કોર્પસ
મેન્ટડેમસ
સર્ટિ ઓરરી
કો–વોરન્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં નાણાંકીય ખરડો મુકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

નાણાંપ્રધાન
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
કેન્દ્રીય નાણાં પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે ?

માન.રાજ્યપાલશ્રી
માન.નાણા મંત્રીશ્રી
માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી
માન.મુખ્ય મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP