ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ
સંસદ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઉભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદ થી કરવામાં આવી છે ?

અનુચ્છેદ 310
અનુચ્છેદ 307
અનુચ્છેદ 352
અનુચ્છેદ 312

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ?

અર્પિત દરજ્જો
અર્પિત અને અર્જિત બંને દરજ્જો
ધાર્મિક દરજ્જો
અર્જિત દરજ્જો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ?

3જો બંધારણીય સુધારો 1952
9મો બંધારણીય સુધારો 1958
7મો બંધારણીય સુધારો 1956
10મો બંધારણીય સુધારો 1957

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

નામદાર રાજ્યપાલશ્રી
નામદાર રાષ્ટ્રપતિશ્રી
સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી
માનનીય વડાપ્રધાનશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP