ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ – 44
આર્ટિકલ – 47
આર્ટિકલ – 46
આર્ટિકલ – 49

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ?

ખેતી અને પશુપાલનની વ્યવસ્થા
કામદારો માટે નિર્વાહ વેતન
ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી
ગ્રામ પંચાયતની રચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP