ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 245
આર્ટિકલ – 243
આર્ટિકલ – 244
આર્ટિકલ – 246

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (C & AG) દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી ?

મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ
સરકારની કંપનીઓ
રાજ્ય સરકારો
કેન્દ્ર સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP