ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 244
આર્ટિકલ – 245
આર્ટિકલ – 243
આર્ટિકલ – 246

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણા બીલ કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
માત્ર રાજ્યસભામાં
માત્ર લોકસભામાં
રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ?

26મી જાન્યુઆરી, 1949
26મી નવેમ્બર, 1949
26મી જાન્યુઆરી, 1950
15મી ઓગસ્ટ, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-9
અનુચ્છેદ-11
અનુચ્છેદ-8
અનુચ્છેદ-10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP