ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ આદિજાતિઓ અથવા આદિજાતિ સમુદાય અથવા તેની અંદરના કયા જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત આદિજાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ –340
આર્ટિકલ –342
આર્ટિકલ –341
આર્ટિકલ –343

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

સંસદીય સચીવ
મુખ્ય પ્રધાન
સ્પીકર
મુખ્ય સચીવશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે ?

કલમ 311
કલમ 312
કલમ 309
કલમ 310

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણા બીલ કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
માત્ર લોકસભામાં
રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં
માત્ર રાજ્યસભામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાન સભા દ્વારા તા.___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

26 નવેમ્બર 1949
26 જાન્યુઆરી 1949
26 જાન્યુઆરી 1950
15 ઓગસ્ટ 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP