ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ આદિજાતિઓ અથવા આદિજાતિ સમુદાય અથવા તેની અંદરના કયા જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત આદિજાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ –343
આર્ટિકલ –340
આર્ટિકલ –341
આર્ટિકલ –342

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના બન્ને ગૃહોની સંયુકત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ?

લોકસભાના અધ્યક્ષને
રાષ્ટ્રપતિને
પ્રધાનમંત્રીને
રાજ્યસભાના અધ્યક્ષને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે ?

સંસદીય બાબતોના મંત્રીશ્રી
પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય
ગૃહની કામકાજ સમિતિ
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

નાણાંકીય આવેદનપત્ર
નાણાંકીય અરજી
નાણાંકીય નિવેદન
નાણાંકીય પ્રસ્તાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP