ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 336 – બ
આર્ટિકલ – 333 – ડ
આર્ટિકલ - 337 - અ
આર્ટિકલ – 338 - ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે ?

રાજ્યસભાનાં ચેરમેનશ્રી
લોકસભાનાં અધ્યક્ષશ્રી
લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી
કાયદામંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ?

અનુચ્છેદ-330
અનુચ્છેદ-324
અનુચ્છેદ-325
અનુચ્છેદ-329

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ?

ચોથો સુધારો
ચોવીસમો સુધારો
સાતમો સુધારો
અગિયારમો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP