ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ-14
આર્ટિકલ-15
આર્ટિકલ-17
આર્ટિકલ-11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ?

જગજીવનરામ
બી. આર. આંબેડકર
સરદાર પટેલ
જવાહરલાલ નેહરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે ?

લોકસભાનાં અધ્યક્ષશ્રી
રાજ્યસભાનાં ચેરમેનશ્રી
લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી
કાયદામંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP