ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ-17 આર્ટિકલ-15 આર્ટિકલ-11 આર્ટિકલ-14 આર્ટિકલ-17 આર્ટિકલ-15 આર્ટિકલ-11 આર્ટિકલ-14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? આર્ટિકલ – 332 આર્ટિકલ – 338 આર્ટિકલ – 342 આર્ટિકલ – 335 આર્ટિકલ – 332 આર્ટિકલ – 338 આર્ટિકલ – 342 આર્ટિકલ – 335 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે ? સંસદીય બાબતોના મંત્રી રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન સંસદીય બાબતોના મંત્રી રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયનું ઉદ્ઘાટન કયારે કરવામાં આવ્યું ? 28-01-1950 14-11-1950 2-10-1950 31-10-1950 28-01-1950 14-11-1950 2-10-1950 31-10-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે ફ્રેન્ચોએ પુડુચેરી, કારાયકલ અને યમન ભારત સરકારને સોંપ્યા હતા ? ઈ.સ.1954 ઈ.સ.1955 ઈ.સ.1953 ઈ.સ.1952 ઈ.સ.1954 ઈ.સ.1955 ઈ.સ.1953 ઈ.સ.1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 222 અનુચ્છેદ 211 અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 અનુચ્છેદ 211 અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP