ભારતનું બંધારણ (Constitution Of India)
'નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
લોકશાહીના રક્ષણ માટે
અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
લશ્કરના જવાનો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુક કોણ કરે છે ?

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની બેઠક બોલાવવાની સતા કોની પાસે છે ?

નાયબ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી
વિધાનસભા અધ્યક્ષ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ?

નાણામંત્રીને
રાષ્ટ્રપતિ
એક પણ નહીં
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP