ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના ગવર્નરે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે ?

પ્રધાનમંત્રી
રાજ્યની વિધાનસભા
મુખ્યમંત્રી
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ?

અનુચ્છેદ - 19(1)(B)
અનુચ્છેદ - 19(1)(C)
અનુચ્છેદ - 19(1)(A)
અનુચ્છેદ - 19(1)(D)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

લક્ષ્મીમલ સિંઘવી
મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

ભારતીય વન સેવા
ભારતીય પોલીસ સેવા
ભારતીય વિદેશ સેવા
ભારતીય પ્રશાસનિક સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP