ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? આવી કોઈ જોગવાઈ નથી 55 40 70 આવી કોઈ જોગવાઈ નથી 55 40 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે ? 111 211 411 311 111 211 411 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (C.B.I.) નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? ગૃહમંત્રી પી.એમ.ઓ. પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ કેબિનેટ મંત્રાલય ગૃહમંત્રી પી.એમ.ઓ. પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ કેબિનેટ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી ? ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં એંગ્લો-ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટે બંધારણનાં કયા આર્ટિકલમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે ? 332 333 331 330 332 333 331 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ? અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48-ક અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48-ક અનુચ્છેદ - 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP