ભારતનું બંધારણ (Constitution Of India)
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ?

આર્ટિકલ – 128
આર્ટિકલ – 117
આર્ટિકલ – 124
આર્ટિકલ – 120

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે.

રાષ્ટ્રપતિ
સંસદ
લોકસભા
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ?

રાજ્યપાલ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ
વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ?

આપેલ માંથી કોઈ પણ નહીં
ડૉ.બી. આર. આંબેડકર
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
કે.એમ. મુનસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યાં સ્તરની સામાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ?

જિલ્લા પંચાયત
તાલુકા પંચાયત
રાજ્ય સરકાર
ગ્રામ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP