ભારતનું બંધારણ (Constitution Of India)
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ?

આર્ટિકલ – 117
આર્ટિકલ – 120
આર્ટિકલ – 124
આર્ટિકલ – 128

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ?

છઠ્ઠા
પાંચમા
ત્રીજા
ચોથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ?

અનુચ્છેદ -164(1-અ)
અનુચ્છેદ -165(1-અ)
અનુચ્છેદ -166(1-અ)
અનુચ્છેદ -163(1-અ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP