ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા) ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે ? 1/20 1/4 1/3 1/10 1/20 1/4 1/3 1/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ? 368 410 377 386 368 410 377 386 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે લોકસભાને રજૂ કરવામાં આવે છે રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે લોકસભાને રજૂ કરવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) CBI નીચેના પૈકી કયા મંત્રાલય કાર્ય કરે છે ? પી એમ ઓ કેબિનેટ મંત્રાલય પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ ગૃહ મંત્રી પી એમ ઓ કેબિનેટ મંત્રાલય પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ ગૃહ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજયપાલ (ગવર્નર) બીજો કોઈ લાભદાયક હોદો ધરાવી શકશે નહીં." એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 157(7) 156(1) 158(2) 158(5) 157(7) 156(1) 158(2) 158(5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું છે ? અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે. અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે. અંદાજપત્ર સરભર રહે છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે. અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે. અંદાજપત્ર સરભર રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP