ભારતનું બંધારણ (Constitution Of India) આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી. નાણાં વિધેયક નીતિવિષયક વિધેયક પક્ષાતર વિધેયક સંરક્ષણ વિધેયક નાણાં વિધેયક નીતિવિષયક વિધેયક પક્ષાતર વિધેયક સંરક્ષણ વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ? રૂ. 10,000 કરોડ રૂ. 25,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 20,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 25,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 20,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ? કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત ફક્ત વડી અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત ફક્ત વડી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સૌ પ્રથમ કોન્ટ્રોલર અને ઓડિટર જનરલ કોણ હતા ? એસ. રંગનાથન વી. નરહરિ રાવ એ. કે. ચંદ્રા એ. કે. રોય એસ. રંગનાથન વી. નરહરિ રાવ એ. કે. ચંદ્રા એ. કે. રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઇપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુકિત આપવામાં આવી છે ? 30 દિવસ 40 દિવસ આવો કોઇ વિશેષાધિકાર નથી 45 દિવસ 30 દિવસ 40 દિવસ આવો કોઇ વિશેષાધિકાર નથી 45 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP