ભારતનું બંધારણ (Constitution Of India)
આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી.

પક્ષાતર વિધેયક
નીતિવિષયક વિધેયક
સંરક્ષણ વિધેયક
નાણાં વિધેયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની અથવા તેના રાજ્યક્ષેત્રના કોઈપણ ભાગની સલામતી યુદ્ધને અથવા બાહ્ય આક્રમણને કારણે ભયમાં છે એમ જાહેર કરતી કટોકટીની કોઈ ઉદ્ઘોષણા અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત હકો પૈકી સંવિધાનના ક્યા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હકોની જોગવાઈઓ મોકુફ રાખવામાં આવે છે ?

અનુચ્છેદ-19
અનુચ્છેદ-21
અનુચ્છેદ-15
અનુચ્છેદ-24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"મૂળભૂત ફરજો" ની જોગવાઈઓ કોને લાગુ પડે છે ?

ભારતના દરેક નાગરિકને
25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને
21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને
આપેલ પૈકી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ?

વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય
સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય
કાયદો કહેવાય
બિલ માન્ય થયું કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદમાં દાખલ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

બે અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં
નવ અઠવાડિયામાં
છ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે
ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે
ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે
આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP