ભારતનું બંધારણ (Constitution Of India)
આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી.

નીતિવિષયક વિધેયક
પક્ષાતર વિધેયક
સંરક્ષણ વિધેયક
નાણાં વિધેયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે.

વડીઅદાલત
સુપ્રીમ કોર્ટ
એટર્ની જનરલ
બન્ને કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારું જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ?

અનુચ્છેદ-243ZE
અનુચ્છેદ-243A
અનુચ્છેદ-243ZD
અનુચ્છેદ-243B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ?

કામદારો માટે નિર્વાહ વેતન
ખેતી અને પશુપાલનની વ્યવસ્થા
ગ્રામ પંચાયતની રચના
ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP