ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ સંસદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મહેસૂલી વર્ષ 1લી ___ થી શરૂ થાય છે. એપ્રિલ જૂલાઈ ઓગષ્ટ સપ્ટેમ્બર એપ્રિલ જૂલાઈ ઓગષ્ટ સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ? અનુચ્છેદ-330 અનુચ્છેદ-324 અનુચ્છેદ-325 અનુચ્છેદ-329 અનુચ્છેદ-330 અનુચ્છેદ-324 અનુચ્છેદ-325 અનુચ્છેદ-329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ? ફક્ત ધર્મના આધારે ભાષા અથવા ધર્મના આધારે ભાષા અને જાતિના આધારે ફક્ત ભાષાના આધારે ફક્ત ધર્મના આધારે ભાષા અથવા ધર્મના આધારે ભાષા અને જાતિના આધારે ફક્ત ભાષાના આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ? માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદીય શાસન વ્યવસ્થામાં દેશના વડા તરીકે કોણ હોય છે ? રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP