ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોઈ પણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-363 અનુચ્છેદ-364 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-365 અનુચ્છેદ-363 અનુચ્છેદ-364 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-365 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશમાં "રાજકીય પક્ષ" તરીકે નોંધણી કોણ કરે છે ? ભારતનું નિર્વાચન આયોગ (ECI) ભારતીય રિઝર્વ બેંક લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી ભારતનું નિર્વાચન આયોગ (ECI) ભારતીય રિઝર્વ બેંક લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ? માનવ અધિકાર પ્રકૃતિક અધિકાર નૈતિક અધિકાર નાગરિક અધિકાર માનવ અધિકાર પ્રકૃતિક અધિકાર નૈતિક અધિકાર નાગરિક અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ મફત અને ફરજિયાત શિક્ષણ સંબંધિત છે ? 48 47 46 45 48 47 46 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ? મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી સંસદમાં કાયદો સુધારીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા બંધારણમાં જરૂરી સુધારો કરીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી સંસદમાં કાયદો સુધારીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા બંધારણમાં જરૂરી સુધારો કરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP