ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
સંસદ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ?

અનુચ્છેદ-330
અનુચ્છેદ-324
અનુચ્છેદ-325
અનુચ્છેદ-329

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ?

ફક્ત ધર્મના આધારે
ભાષા અથવા ધર્મના આધારે
ભાષા અને જાતિના આધારે
ફક્ત ભાષાના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ?

માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે.
માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે.
અદાલતનો આશરો લઈ શકાય છે.
અદાલનનો આશરો લઇ શકાય નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP