ભારતનું બંધારણ (Constitution Of India) ‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 17 આર્ટિકલ – 19 આર્ટિકલ – 22 આર્ટિકલ – 15 આર્ટિકલ – 17 આર્ટિકલ – 19 આર્ટિકલ – 22 આર્ટિકલ – 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ? માન.નાણામંત્રીશ્રી માન.વડાપ્રધાનશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.રાષ્ટ્રપતિશ્રી માન.નાણામંત્રીશ્રી માન.વડાપ્રધાનશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ (ભારતના)ના મૂળભૂત હક્કોમાં શોષણ વિરુદ્ધનો હક કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? 32 19 થી 22 29 થી 30 23 થી 24 32 19 થી 22 29 થી 30 23 થી 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ? 26 નવેમ્બર 1949 એકેય નહીં 9 ડીસેમ્બર 1946 26 જાન્યુઆરી 1950 26 નવેમ્બર 1949 એકેય નહીં 9 ડીસેમ્બર 1946 26 જાન્યુઆરી 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા ભાગમાં અનુસૂચિત જાતિ અને આદિજાતિઓ માટેની ખાસ જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 16 12 14 18 16 12 14 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકાં જોડો.(a) રાજ્યના એડવોકેટ જનરલ (b) સંસદની રચના(c) વડી અદાલતોની રચના(d) અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ(1) આર્ટિકલ - 165(2) આર્ટિકલ - 244(3) આર્ટિકલ - 216(4) આર્ટિકલ – 79 c-2, d-3, b-4, a-1 b-2, a-1, c-3, d-4 a-1, b-3, d-4, c-2 d-2, c-3, a-1, b-4 c-2, d-3, b-4, a-1 b-2, a-1, c-3, d-4 a-1, b-3, d-4, c-2 d-2, c-3, a-1, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP