ભારતનું બંધારણ (Constitution Of India) ‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 17 આર્ટિકલ – 22 આર્ટિકલ – 19 આર્ટિકલ – 15 આર્ટિકલ – 17 આર્ટિકલ – 22 આર્ટિકલ – 19 આર્ટિકલ – 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? ગૃહપ્રધાન વડાપ્રધાન સેના પ્રમુખ રાષ્ટ્રપતિ ગૃહપ્રધાન વડાપ્રધાન સેના પ્રમુખ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? આપેલ પૈકી કોઈ નહીં ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ આપેલ પૈકી કોઈ નહીં ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ? ચેરમેન પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ ચેરમેન પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? કેન્દ્રીય નાણાંપંચ વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? 338 358 242 226 338 358 242 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP