ભારતનું બંધારણ (Constitution Of India) આર્ટિકલ ___ થી દરેક વ્યકિતને ધાર્મિક સ્વાતંત્ર્યાનો અધિકાર મળેલ છે. 30 થી 34 52 થી 55 68 થી 72 25 થી 28 30 થી 34 52 થી 55 68 થી 72 25 થી 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ? નાગરિક અધિકાર પ્રકૃતિક અધિકાર માનવ અધિકાર નૈતિક અધિકાર નાગરિક અધિકાર પ્રકૃતિક અધિકાર માનવ અધિકાર નૈતિક અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ક્યા ગૃહમાં તેના સભ્ય ચેરમેન હોતા નથી ? રાજ્યસભા વિધાન પરિષદ વિધાનસભા લોકસભા રાજ્યસભા વિધાન પરિષદ વિધાનસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની નિમણૂક બંધારણની કઇ કલમ હેઠળ થાય છે ? કલમ – 154 કલમ – 155 કલમ – 153 કલમ – 156 કલમ – 154 કલમ – 155 કલમ – 153 કલમ – 156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? સ્પીકર સંસદીય સચીવ મુખ્ય સચીવશ્રી મુખ્ય પ્રધાન સ્પીકર સંસદીય સચીવ મુખ્ય સચીવશ્રી મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ સામાજિક પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ સામાજિક પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP