ભારતનું બંધારણ (Constitution Of India) આર્ટિકલ ___ થી દરેક વ્યકિતને ધાર્મિક સ્વાતંત્ર્યાનો અધિકાર મળેલ છે. 52 થી 55 30 થી 34 25 થી 28 68 થી 72 52 થી 55 30 થી 34 25 થી 28 68 થી 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-14થી18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ સમિતિની ભલામણથી મતદારની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ? દિનેશ ગોસ્વામી સમિતિ ઈન્દ્રજીત સમિતિ સંથાનમ સમિતિ તારકુન્ડે સમિતિ દિનેશ ગોસ્વામી સમિતિ ઈન્દ્રજીત સમિતિ સંથાનમ સમિતિ તારકુન્ડે સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1752 1687 1761 1681 1752 1687 1761 1681 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાં પંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 1995-2000 2002-07 1993-98 2000-05 1995-2000 2002-07 1993-98 2000-05 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઓગસ્ટ, 1947ના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલ (બંધારણ કક્ષ) ના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખના આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો ? ડો. રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નહેરુ વાઈસરોય લોર્ડ ઈર્વિન લોર્ડ માઉન્ટબેટન ડો. રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નહેરુ વાઈસરોય લોર્ડ ઈર્વિન લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP