ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 259 આર્ટિકલ – 153 આર્ટિકલ – 331 આર્ટિકલ – 248 આર્ટિકલ – 259 આર્ટિકલ – 153 આર્ટિકલ – 331 આર્ટિકલ – 248 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના સંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ? ૧૩ ૨૫ ૧૯૪ ૧૦૫ ૧૩ ૨૫ ૧૯૪ ૧૦૫ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ડૉ.ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદનાં બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કાયદાની નજરે બધા નાગરિકો સમાન એમ બંધારણનો ક્યો અનુચ્છેદ દર્શાવે છે ? અનુચ્છેદ-14 અનુચ્છેદ-32 અનુચ્છેદ-19 અનુચ્છેદ-15 અનુચ્છેદ-14 અનુચ્છેદ-32 અનુચ્છેદ-19 અનુચ્છેદ-15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ મુખ્યપ્રધાન વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ મુખ્યપ્રધાન વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP