ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ – 331
આર્ટિકલ – 153
આર્ટિકલ – 248
આર્ટિકલ – 259

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ?

વડાપ્રધાન
લોકસભાના વિરોધપક્ષના નેતા
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
ગૃહ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP