GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ પંચોળી દ્વારા કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકભારતી
લોકવાણી
લોકઅમૃત
લોકવિચાર મંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર ભવાનીપ્રસાદ જોષી
ઉમાશંકર નર્મદાશંકર જોષી
ઉમાશંકર આત્મારામ જોષી
ઉમાશંકર જેઠાલાલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP