સામાન્ય જ્ઞાન (GK)
રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ?

રાજ્યના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત)
મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ)
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

ગણદપૅણ
મુદ્રિતકુમુદચંદ્ર
મુનિસુવ્રતચરિત
કથારત્નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ?

વિશાળ દરિયાકિનારો
ગૌહત્યા સંબંધી
સારા માર્ગો
દારૂબંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય ઉદ્યાન અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન - આસામ
કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાખંડ
બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન - મહારાષ્ટ્ર
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP