સામાન્ય જ્ઞાન (GK)
રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ?

મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ)
રાજ્યના મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?

વી.પી.સિંગ
પંડિત જવાહરલાલ નેહરુ
અટલ બિહારી વાજપેયી
દેવગૌડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ?

26 જાન્યુઆરી, 1940 - કોલકાતા
1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા
21 ઓક્ટોબર, 1943 - રંગુન
21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલા સમયના મિશન માટે અંતરિક્ષની યાત્રાએ પહોંચી છે ?

ત્રણ મહિના
ચાર મહિના
બે મહિનો
એક મહિનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોન્ઝર્વેશન ટીલેજ નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગી છે ?

આપેલ બંને
જમીન સંરક્ષણ
આપેલ પૈકી એક પણ નહીં
ભેજ સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP