સામાન્ય જ્ઞાન (GK)
રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ?

રાષ્ટ્રપતિ
મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ)
રાજ્યના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મા. મુનશી
ગુણવંતરાય આચાર્ય
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?

ઇરાની
હજુ લીપી ઓળખાઇ નથી
બ્રાહમી
ખરોષ્ઢિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ?

પૂર્વ
પશ્ચિમ
ઉત્તર
દક્ષિણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP