GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રામ અને શ્યામની હાલની ઉંમરનો ગુણાકાર 240 છે. જો હાલ શ્યામની ઉમર કરતાં રામની ઉંમરના 2 ગણા, 4 વર્ષ જેટલા વધારે હોય તો આજથી 10 વર્ષ પછી રામની ઉંમર કેટલી હશે ? આપેલ પૈકી કોઈ નહીં 22 વર્ષ 28 વર્ષ 24 વર્ષ આપેલ પૈકી કોઈ નહીં 22 વર્ષ 28 વર્ષ 24 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક પાઇપ M ની લંબાઇ 29 મીટર છે તથા તેની લંબાઇ બીજા પાઇપ N કરતાં 45% જેટલી વધુ છે. તો પાઇપ N ની લંબાઇ કેટલી હશે? 24 મીટર 20 મીટર 21.5 મીટર આપેલ પૈકી કોઈ નહીં 24 મીટર 20 મીટર 21.5 મીટર આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક દુકાનદાર 10% નફા સાથે તેનો માલ વેચે છે. જો તેણે તે 20% ઓછી કિંમતે ખરીદી રૂા. 10 વધારે લઈ વેચ્યો હોત, તો તેને 40% નફો થાત. તો તે માલની ખરીદ કિંમત કેટલી હશે ? Rs. 500 Rs. 400 Rs. 600 Rs. 200 Rs. 500 Rs. 400 Rs. 600 Rs. 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય નથી ? સિંધુ નદીએ તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. ઝેલમ નદી એ કાશ્મીર ખીણમાંથી ઉદ્ભવે છે. સતલજ એ પીરપાંજલમાંથી ઉદ્ભવે છે. રાવી એ હિમાચલ પ્રદેશની કુલુ ટેકરીઓમાંથી આગળ વધે છે. સિંધુ નદીએ તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. ઝેલમ નદી એ કાશ્મીર ખીણમાંથી ઉદ્ભવે છે. સતલજ એ પીરપાંજલમાંથી ઉદ્ભવે છે. રાવી એ હિમાચલ પ્રદેશની કુલુ ટેકરીઓમાંથી આગળ વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પ્રાગૈતિહાસિક (Pre-historic) કયા બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે. પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા. ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી. સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી. ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે. પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા. ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી. સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) વિધેયક 2021, એ રાજ્યપાલ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. આ વિધેયક એ ___ નું સ્થાન લેશે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2005 (Gujarat Freedom of Religion Act 2005) ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2003 (Gujarat Freedom of Religion Act 2003) ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2007 (Gujarat Freedom of Religion Act 2007) આપેલ પૈકી કોઈ નહીં ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2005 (Gujarat Freedom of Religion Act 2005) ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2003 (Gujarat Freedom of Religion Act 2003) ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2007 (Gujarat Freedom of Religion Act 2007) આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP